દાહોદની એક હોસ્પિટલમાં ત્રણ મહિના પહેલા મધ્ય પ્રદેશના અકસ્માત થી મૃત્યુ પામેલ યુવાનની આત્મા બોલાવવા સ્વજનોએ તાંત્રિકને બોલાવી વિવિધ નુસ્ખા અજમાવ્યા. હોસ્પિટલ પરિસરમાં થયેલી આ વિધિએ ભારે ચકચાર મચાવી, જ્યારે વિજ્ઞાન જાથાએ આવા અંધશ્રદ્ધા આધારિત કૃત્યો સામે ગુનો દાખલ કરવાની માંગ કરી.
🦅 E Kranti News🦅
बदलाव हम लाएंगे







0 comments:
Post a Comment
आपकी विशेष टिपण्णी और सुझाव का हमे इंतज़ार रहेगा