Welcome to E Kranti News Portal

UDYAM-GJ-28-0009241

Saturday, November 1, 2025

દાહોદની એક હોસ્પિટલમાં ત્રણ મહિના પહેલા મધ્ય પ્રદેશના અકસ્માત થી મૃત્યુ પામેલ યુવાનની આત્મા બોલાવવા સ્વજનોએ તાંત્રિકને બોલાવી વિવિધ નુસ્ખા અજમાવ્યા. હોસ્પિટલ પરિસરમાં થયેલી આ વિધિએ ભારે ચકચાર મચાવી, જ્યારે વિજ્ઞાન જાથાએ આવા અંધશ્રદ્ધા આધારિત કૃત્યો સામે ગુનો દાખલ કરવાની માંગ કરી. 🦅 E Kranti News🦅
 बदलाव हम लाएंगे

 

0 comments:

Post a Comment

आपकी विशेष टिपण्णी और सुझाव का हमे इंतज़ार रहेगा